8 જાન્યુઆરી, 2018

ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ

 ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ


શારદાગ્રામ સંસ્થાના પ્રમુખ સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડીનું પરમધામમાં પ્રયાણ થતા સમગ્ર સંસ્થા પરિવાર ચતુર્થ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ અર્પે છે.



સ્વ શ્રી દીપચંદ ભાઈ ગારડી

"જે કર્મ અને જીવન એકબીજા સાથે જોડાયેલા છે તેવું બતાવનાર"

સત્કાર્યો આપની શોભા હતી
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...

આપની શ્રી શારદાગ્રામ સંસ્થા માટેની ભાવના અને આપના દ્વારા થયેલ કાર્યો અમને તમારી યાદ અપાવતા રહેશે અને અમારા હ્રદયમાં આપને જીવંત રાખશે.